ઇન્ટરવ્યું મુલાકાત

વ્યક્તિ આત્મહત્યા કેમ કરે છે ? એને અટકાવવાના ઉપાયો શું છે ?

આત્મહત્યા એ કોઇ પણ સમસ્યાનો અંતિમ ઉપાય નથી. આજે સામાજિક જીવનમાં જે રીતે દિન-પ્રતિ દિન આત્મહત્યાઓનુ પ્રમાણ વધી રહ્યુ છે તે માનવજીવન માટે શરમજનક ઘટના ગણી શકાય. અતિ ભૌતિક્વાદ, સમજણનો અભાવ, અયોગ્ય નિર્ણયો, અતિ મહત્વકાંક્ષાઓ, માનવિય સંવેદનાઓનો અભાવ જેના લીધે ઉદભવતા આર્થિક, માનસિક, સામાજિક, અને પારિવારિક પ્રશ્નોને લીધે આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યુ છે.
આત્મહત્યાના બનાવો ન બને એવુ વતાવરણ કે એવી સમજણ કોણ આપશે ? આત્મ હત્યા કરવાથી દુ:ખોનો અંત આવે છે ? આત્મહત્યાના બનવો ન બને એના ઉપાયો શુ ? આ બધી બબતોને સમજ્વા માટે પાલનપુરના ડેન્ટલ સર્જન ઉપરાંત ઉત્તમ લેખક, પ્રભાવશાળી વક્તા, સ્ક્રિપ્ટ રાઇટર, યોગી એવા ડૉ. કોશિક ચૌધરી જોડે વાર્તાલાપ કર્યો. ડૉ.સાહેબે ખૂબ સરસ રીતે આત્મહત્યાના બનાઓ શું કારણથી બને છે ? એને અટકાવવા માટે શું કરવું જોઈએ એ વિશે મહ્ત્વપૂર્ણ બાબતની સમજણ આપી છે. આપ સૌને નમ્ર વિનંતી કે વિડીયો અંત સુધી જોજો.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
ઇન્ટરવ્યું મુલાકાત

વ્યક્તિ આત્મહત્યા કેમ કરે છે ? એને અટકાવવાના ઉપાયો શું છે ?

આત્મહત્યા એ કોઇ પણ સમસ્યાનો અંતિમ ઉપાય નથી. આજે સામાજિક જીવનમાં જે રીતે દિન-પ્રતિ દિન આત્મહત્યાઓનુ પ્રમાણ વધી રહ્યુ છે તે માનવજીવન માટે શરમજનક...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

પ્રાચીન અરવલ્લી અને તેની તળેટીમાં આવેલ ઐતિહાસિક કરમાવાદની મુલાકાત – ભાગ-૧

અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે....
Read More
post-image
Uncategorized

પ્રકૃતિ દર્શન – સલીમ અલી પોઈન્ટ

૨૮ મી જુલાઈ-૨૦૨૪ ની વહેલી સવારે અમે સૌ પર્યાવરણ પ્રેમી મિત્રો પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત પ્રકૃતિ દર્શન...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ આવેલ પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાત.

૧૪ જુલાઈ ૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત સ્થિત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગરો એવા મોઢેરા , પાટણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More