સરકારી યોજનાઓનો અસરકારક અમલીકરણ કરવામાં આવે તો અનેક સમસ્યાઓના અસરકારક પરિણામો મળી શકતા હોય છે એનું ઉત્તમ ઉદાહરણ તમિલનાડુ રાજ્યના તિરુવન્નામલાઈ જિલ્લાએ મહાત્મા ગાંધી...
12મી ઓક્ટોબર,૨૦૨૪ ને વિજયાદશમીના દિવસે અમારી ગુજરાતના પાલનપુર નજીક આવેલ વડગામ થી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બડગામની સફર રોચક રહી. ગુજરાતની બોર્ડર ઉપર આવેલ પાંથાવાડાથી...
અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે....