પ્રવાસ મુલાકાત કરનાળા ગામે આવેલ દેવી શક્તિ ભટેશ્વરી માતાજી સ્થાનક દર્શને Author info@readnitin.inPosted on November 21, 2022November 21, 2022 વડગામ તાલુકાના કરનાળા ગામે આવેલ દેવી શક્તિ ભટેશ્વરી માતાજી સ્થાનક દર્શને જવાનો યોગ તા. ૦૬.૧૧.૨૦૨૨ ને રવિવારના રોજ થયો. કરનાળા ગામમાં આવેલ ટેકરી ઉપર... Read More
મુલાકાત માણેક્નાથ ગુરૂ મહારાજ સુદાસણા – દત્ત યજ્ઞના દર્શને Author info@readnitin.inPosted on February 21, 2022February 21, 2022 મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે અરવલ્લીની ગરીમાળાઓ વચ્ચે આવેલ કુદરતી સૌંદર્યથી ભરપૂર માણેકનાથ ગુરૂ મહારાજના ડુંગરે આયોજીત દત્ત યજ્ઞ પ્રસંગે ગુરૂ મહારાજના દર્શને... Read More
જનરલ મુલાકાત સમાજ જય અંબે મંદ બુધ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ, બાયડની મુલાકાત…. Author info@readnitin.inPosted on September 6, 2022September 6, 2022 અરવલ્લી જિલ્લામાં વાત્રક નદીના નજીક બાયડ મુકામે એવા તિર્થ સ્થાનની મુલાકાતે જવાનુ સદ્દભાગ્ય મળ્યુ જ્યાં આપણને જીવતા જાગતા દેવદૂતોના દર્શન થાય. સમાજ મા એવા... Read More
પર્યાવરણ હવામાન શુષ્ક માર્ચ: શું ભારત 2022 માં ચોમાસા પહેલાના વરસાદની ખામીને જોઈ રહ્યું છે?? Author info@readnitin.inPosted on April 2, 2022April 2, 2022 [તાજેતરમાં આવનાર ચોમાસાને લઈને ડાઉન ટુ અર્થમાં છપાયેલ રજત ઘાઈ દ્વારા લિખિત એક રસપ્રદ લેખ વાંચ્યો જે અંગ્રેજી માં હતો. ભારત આ વર્ષે... Read More
જનરલ પર્યાવરણ પ્રવાસ કેસુડા ટ્રેક Author info@readnitin.inPosted on April 5, 2025April 11, 2025 થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર; છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર; રોમ મારાં... Read More
જનરલ જળસંચય પર્યાવરણ પ્રવાસ મુલાકાત વડનગરનો રહસ્યમય કૂવો Author info@readnitin.inPosted on April 5, 2025April 11, 2025 Read More
જનરલ મુલાકાત શ્રી જલારામ ગૌશાળા ભાભરની માહિતી Author info@readnitin.inPosted on April 5, 2025April 11, 2025 દૈનિક અંદાજીત રૂપિયા આઠથી દસ લાખના ખર્ચે ૧૨,૦૦૦ જેટલી ગૌમાતાઓની સેવા શુશ્રૃષા થકી જીવદયાના કાર્યને ખરા અર્થમાં દિપાવતી ભાભર સ્થિત શ્રી જલારામ ગૌશાળાની પાલનપુર... Read More
જળસંચય મુલાકાત વડનગરની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ Author info@readnitin.inPosted on April 5, 2025April 11, 2025 વડનગરમાં આશરે 1000 વર્ષ પહેલા થયેલ સોલંકી કાલીન તળાવ લિંકઅપની યોજના જોઈ અભિભૂત થઈ જવાયું. વડનગરના 36 તળાવો આજે પણ વડનગરના મુખ્ય શર્મિષ્ઠા તળાવથી... Read More
પ્રવાસ મુલાકાત રાજસ્થાનના આધ્યાત્મિક સ્થળોની મુલાકાત Author info@readnitin.inPosted on October 23, 2024October 23, 2024 12મી ઓક્ટોબર,૨૦૨૪ ને વિજયાદશમીના દિવસે અમારી ગુજરાતના પાલનપુર નજીક આવેલ વડગામ થી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બડગામની સફર રોચક રહી. ગુજરાતની બોર્ડર ઉપર આવેલ પાંથાવાડાથી... Read More